ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘લોકો ભ્રષ્ટાચાર કરે છે.’ - આ વાક્યનું પ્રેરકવાક્ય બનાવો.

નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.
(લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં
લોકો ભ્રષ્ટચાર કરાવે છે.
લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ?

ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક
ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો
વદન સુધાકરને રહુ નિહાળી
કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP