ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘લોકો ભ્રષ્ટાચાર કરે છે.’ - આ વાક્યનું પ્રેરકવાક્ય બનાવો.

લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા.
લોકો ભ્રષ્ટચાર કરાવે છે.
(લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં
નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કડવું ઔષધ મા જ પાય.- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.

ગુણવાચક
પ્રમાણવાચક
સ્વાદવાચક
ગુણવાચક અને પ્રમાણવાચક બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP