ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઇકોનોમિક સર્વે - કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

ચેરમેન નાબાર્ડ
ગવર્નર
ચીફ ઇકોનોમિક એડવાઈઝર, નાણાં મંત્રાલય
ચેરમેન સેબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ચકીય બેકારી શાને લીધે ઊભી થાય છે ?

માંગનો અભાવ
પુરવઠાનો અતિરેક
આપેલ તમામ
અસરકારક માંગનો અભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ?

ભગવતી સમિતિ
આબિદ હુસૈન સમિતિ
રાજા ચેલૈયાહ સમિતિ
નરસિંહમ્ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP