ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ?

આપેલ પૈકી એક પણ નહીં
ત્રીજી પંચવર્ષીય યોજના પછી
ચોથી પંચવર્ષીય યોજના પછી
દ્વિતીય પંચવર્ષીય યોજના પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

રિકરીંગ ખાતું
સેવિંગ્સ ખાતું
કરન્ટ ખાતું
બાંધી મુદત ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP