ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

જગદીશ ભગવતી
એ.સી. પીગુ
અમર્ત્ય સેન
જોન મીરાન્ડ કેઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે...

ઔદ્યોગિક ક્ષેત્ર
બાહ્ય ક્ષેત્ર
વિત્તીય ક્ષેત્ર
કૃષિ ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
POS સ્વાઈપ મશીન કે જેની કેશ લેસ વ્યવહારો માટે ઉપયોગ થાય છે તેમાં POSનું પૂરું નામ શું છે ?

પોઇન્ટ ઓફ સેવિંગ
પોઇન્ટ ઓફ સેલ
પરમેનેન્ટ ઓપ્શન સિસ્ટમ
પી ઓરિએન્ટેડ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ બેંક જાહેર ક્ષેત્રની બેન્ક નથી ?

બેંક ઓફ બરોડા
ભારતીય સ્ટેટ બેન્ક
ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક
એક્સીસ બેન્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP