ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકારે કયારે મજૂર પંચની રચના કરી હતી ? 1956,1991, 2003 1967, 1991, 2002 1968, 1993, 2005 1952, 1994, 2002 1956,1991, 2003 1967, 1991, 2002 1968, 1993, 2005 1952, 1994, 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે ? અરુણ જેટલી તીરથસિંહ ઠાકુર બાલચંદ્ર નેમાડે એ.કે. માથુર અરુણ જેટલી તીરથસિંહ ઠાકુર બાલચંદ્ર નેમાડે એ.કે. માથુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___ તરલતા ઉપર કોઇ અસર થતી નથી. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. બજારમાં તરલતા વધે છે. બજારમાં તરલતા ઘટે છે. તરલતા ઉપર કોઇ અસર થતી નથી. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. બજારમાં તરલતા વધે છે. બજારમાં તરલતા ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સૌથી મોટી 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું ? 1951 1991 1969 2009 1951 1991 1969 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મત્સ્યપાલનનો અર્થવ્યવસ્થાના કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે ? ચતુર્થક પ્રથમ દ્વિતીયક તૃતીયક ચતુર્થક પ્રથમ દ્વિતીયક તૃતીયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સહકારી મંડળી તેના ઉદ્દેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કયું પગલું ભરવામાં આવે છે ? મંડળીને દંડ કરવાનું સરકાર હસ્તક લેવાનું એક પણ નહીં ફડચામાં લઈ જવાનું મંડળીને દંડ કરવાનું સરકાર હસ્તક લેવાનું એક પણ નહીં ફડચામાં લઈ જવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP