ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બારમી પંચવર્ષીય યોજનામાં ગરીબીમાં કેટલા ટકા ઘટાડાનો અંદાજ રાખવામાં આવ્યો છે ? 6% 10% 8% 12% 6% 10% 8% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ? સેવિંગ્સ ખાતું બાંધી મુદત ખાતું રિકરીંગ ખાતું કરન્ટ ખાતું સેવિંગ્સ ખાતું બાંધી મુદત ખાતું રિકરીંગ ખાતું કરન્ટ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઈ સંસ્થા કરે છે ? ભારત સરકારનું શ્રમ મંત્રાલય નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન માનવ સંસાધન મંત્રાલય સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન ભારત સરકારનું શ્રમ મંત્રાલય નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન માનવ સંસાધન મંત્રાલય સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવાપાત્ર નથી. જીવન વીમા પ્રીમિયમ સેવિંગ ખાતાનું વ્યાજ મકાન લોનનું મુદ્દલ PPF નું રોકાણ જીવન વીમા પ્રીમિયમ સેવિંગ ખાતાનું વ્યાજ મકાન લોનનું મુદ્દલ PPF નું રોકાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) RBI ___ ની ચલણી નોટ સિવાયની ચલણી નોટો બહાર પાડે છે. રૂ. 1 રૂ. 5 સુધીની રૂ. 10 સુધીની રૂ. 5 સુધીની રૂ. 1 રૂ. 5 સુધીની રૂ. 10 સુધીની રૂ. 5 સુધીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશમાં સેન્ટ્રલ બેન્ક તરીકે કોણ કામગીરી કરે છે ? પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાબાર્ડ પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાબાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP