ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ?

વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ વધુ મળે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

2400, 2100
2000,1900
2300,2000
2000,1800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ?

આબકારી જકાત
સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ
કોર્પોરેટ ટેક્સ
સંપત્તિ વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP