ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ?

મહાત્મા ગાંધી
રવિશંકર મહારાજ
ઉમાશંકર જોષી
ઈંદુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ?

વડોદરા સ્ટેટના રાજવી
ગોંડલ સ્ટેટના રાજવી
ભાવનગર સ્ટેટના રાજવી
કચ્છ સ્ટેટના રાજવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP