ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાજ્યા મહે વરસે નહિ’ - કાવ્ય પંક્તિ કોની છે ? અખો ભાલણ શામળ દાસીજીવણ અખો ભાલણ શામળ દાસીજીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભવાઈ'માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? સમાજ દર્પણ ઉપદેશ ભક્તિરસ કટાક્ષ સમાજ દર્પણ ઉપદેશ ભક્તિરસ કટાક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ? મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ ઉમાશંકર જોષી ઈંદુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ ઉમાશંકર જોષી ઈંદુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ વાક્યાબંધ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ વાક્યાબંધ પ્રાસસાંકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ? વડોદરા સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી ભાવનગર સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી ભાવનગર સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. રાજેન્દ્ર શુક્લ આદિલ મન્સૂરી મનહર મોદી ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ આદિલ મન્સૂરી મનહર મોદી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP