ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ?

હિમાલયની યાત્રા
દક્ષિણાયન
પૂર્વોત્તર
હિમાલયની પદયાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

ટોળા અવાજ ઘોંઘાટ
વહી જતી પાછળ રમ્યઘોષા
મારે નામને દરવાજે
લઘરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP