ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
રામનારાયણ પાઠક - મનોવિહાર
કનૈયાલાલ મુનશી - પૂર્વાપર
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ?

માર્ગ કરવો
લુઢકી જવું
પગ ભારે થવો
કરમ ફૂટેલા હોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા
અલીખાન બલોચ - શૂન્ય
ઉમાશંકર જોષી - ધૂમકેતુ
બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?

સોરઠ તારા વહેતા પાણી
કાળચક્ર
વેવિશાળ
સૌરાષ્ટ્રની રસધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીગર અને અમી ___ સાહિત્યકારની રચના છે.

ચં. ચી. મહેતા
ચુનીલાલ મહેતા
ચુનીલાલ મડિયા
ચુનીલાલ શાહ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP