ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ?

'મુંબઈ સમાચાર' ના સ્થાપક
બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક
'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ?

અમૃત ઘાયલ
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
બરકત અલી વિરાણી
મુરલી ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ?

કવિ નર્મદ
અરદેશર ખબરદાર
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP