ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ?

રણજિતરામ મહેતા
મણિલાલ દ્વિવેદી
દુર્ગારામ મહેતા
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

પ્રહલાદ પારેખ
કુંદનિકા કાપડિયા
રમણલાલ સોની
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP