ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભાવચક્ર' નવલકથાના લેખક જણાવો ? વિનોદ ભટ્ટ હરિકૃષ્ણ પાઠક નગીનદાસ પારેખ ચિનુ મોદી વિનોદ ભટ્ટ હરિકૃષ્ણ પાઠક નગીનદાસ પારેખ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ? રણજિતરામ મહેતા મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા નરસિંહરાવ દિવેટીયા રણજિતરામ મહેતા મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ પાત્ર કઈ કૃતિમાં આવે છે તે જણાવો. 'જક્કલા' જક્ષણી પૃથ્વીવલ્લભ સ્ત્રી કેળવણી વૃક્ષ જક્ષણી પૃથ્વીવલ્લભ સ્ત્રી કેળવણી વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ 'છપ્પા' માટે જાણીતો છે ? અખો દયારામ નરસિંહ મહેતા શામળ અખો દયારામ નરસિંહ મહેતા શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? પ્રહલાદ પારેખ કુંદનિકા કાપડિયા રમણલાલ સોની સુરેશ દલાલ પ્રહલાદ પારેખ કુંદનિકા કાપડિયા રમણલાલ સોની સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૃક્ષ' શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? એકાંકી સોનેટ નિબંધ પદ એકાંકી સોનેટ નિબંધ પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP