ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા ? એસ.સી. ઝમીર કે.જી. બાલકૃષ્ણન પી.એન. ભગવતી માર્ગારેટ આલ્વા એસ.સી. ઝમીર કે.જી. બાલકૃષ્ણન પી.એન. ભગવતી માર્ગારેટ આલ્વા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચંદનની લાકડાની પેટી ઉપર રામાયણ અને સમુદ્રમંથનના દશ્યો ક્યાં કોતરવામાં આવે છે ? પાલનપુર હિંમતનગર સુરત વલસાડ પાલનપુર હિંમતનગર સુરત વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ બંને ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ પૈકી કોઈ નહીં અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ બંને ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ? અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન ધરાસણા સત્યાગ્રહ દાંડીકૂચ ચળવળ અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન ધરાસણા સત્યાગ્રહ દાંડીકૂચ ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કયારે થયો ? 24 એપ્રિલ, 1993 1 એપ્રિલ, 1963 1 જાન્યુઆરી, 1960 2 ઑક્ટોબર, 1976 24 એપ્રિલ, 1993 1 એપ્રિલ, 1963 1 જાન્યુઆરી, 1960 2 ઑક્ટોબર, 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP