ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ? નિરંજન ભગત મોનજ ખંડેરીયા હર્ષ બ્રહ્મભટ્ટ ધીરુ પરીખ નિરંજન ભગત મોનજ ખંડેરીયા હર્ષ બ્રહ્મભટ્ટ ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' તખલ્લુસ કોનું છે ? કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુરુ કીધા મેં ગોકુલના,ઘરડા બળદને ઘાલી નાથ' કૃતિના રચિયતા જણાવો. નરસિંહ મહેતા અખો દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કૈવલ્ય ગીતા" ના સર્જકનું નામ જણાવો. નરસિંહ મહેતા અખો મીરાં પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો મીરાં પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ? વેણીભાઈ પુરોહિત બચુભાઈ શુક્લ પ્રભુલાલ દ્વિવેદી મનોજ ખંડેરિયા વેણીભાઈ પુરોહિત બચુભાઈ શુક્લ પ્રભુલાલ દ્વિવેદી મનોજ ખંડેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ? ધૂમકેતુ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી નર્મદ ધૂમકેતુ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP