ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ?

દેવચંદ્ર સૂરી
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
સાધ્વીશ્રી પાહિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો.

ગોવર્ધનરામ ત્રિપાઠી
એલેક્ઝેન્ડર ફાર્બસ
નરસિંહરાવ દિવેટીયા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ?

અતિજ્ઞાન
ચક્રવાકમિથુન
વસંતવિજય
વર્ષાની એક સુંદર સાંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP