ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંવરબાઈનું મામેરું આખ્યાનકૃતિ ક્યાં કવિની છે ? નન્હાલાલ કવિ દલપતરામ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ નન્હાલાલ કવિ દલપતરામ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? મહાકવિ પ્રેમાનંદ કવિ દલપતરામ નર્મદ દયાનંદ સરસ્વતી મહાકવિ પ્રેમાનંદ કવિ દલપતરામ નર્મદ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ? વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વિજયરામ વૈદ્ય વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વિજયરામ વૈદ્ય વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? વેગણપુર કર્ણપુર ગંગાપુર આશાભીલપુર વેગણપુર કર્ણપુર ગંગાપુર આશાભીલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અંગૂલિનો સ્પર્શ’ વાર્તાસંગ્રહ કોનો છે ? વર્ષા અડાલજા વિનોદિની નીલકંઠ મુકુલ કલાર્થી વિનેશ અંતાણી વર્ષા અડાલજા વિનોદિની નીલકંઠ મુકુલ કલાર્થી વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? દયારામ શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP