ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

જયેશચંદ્ર રણજીતરામ
ભોળાભાઈ પટેલ
જયપ્રસાદ ઠાકર
બાલાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ?

નટવરલાલ બુચ
રાજેન્દ્ર શુકલ
પીતાંબર પટેલ
કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ?

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
મુકુલ ક્લાર્થી
વાડીલાલ ડગલી
પુરુષોત્તમ દેશપાંડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

નર્મદ સાહિત્યસભા
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત યુનિવર્સિટી
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP