ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? જયેશચંદ્ર રણજીતરામ બાલાભાઈ દેસાઈ ભોળાભાઈ પટેલ જયપ્રસાદ ઠાકર જયેશચંદ્ર રણજીતરામ બાલાભાઈ દેસાઈ ભોળાભાઈ પટેલ જયપ્રસાદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક 'દેશી વનસ્પતિની દવાઓ' ___ વિષે છે. આયુર્વેદિક પ્રચાર બોંબની બનાવટ મોબાઈલ ડિસ્પેન્સરી દવા આયુર્વેદિક પ્રચાર બોંબની બનાવટ મોબાઈલ ડિસ્પેન્સરી દવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ? ડૉ. રમેશ ઓઝા રમેશ પારેખ નારાયણ સૂર્વે નવલરામ ત્રિવેદી ડૉ. રમેશ ઓઝા રમેશ પારેખ નારાયણ સૂર્વે નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુએ લખેલી નથી ? શરણાઈના સૂર ભૈયાદાદા ભદભર નેના પોસ્ટ ઓફિસ શરણાઈના સૂર ભૈયાદાદા ભદભર નેના પોસ્ટ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? ચાર સાત પાંચ છ ચાર સાત પાંચ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? મહમ્મદ માંકડ દિગિશ મહેતા ગુણવંત શાહ રઘુવીર ચૌધરી મહમ્મદ માંકડ દિગિશ મહેતા ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP