ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો.

માનભાઈ ભટ્ટ
ઠક્કરબાપા
ગિજુભાઈ બધેકા
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ?

સુરેશ દલાલ
કવિ રમેશ ગુપ્તા
ઝવેરચંદ મેઘાણી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP