ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું ? સુંદરમ ન્હાનાલાલ કલાપી કાન્ત સુંદરમ ન્હાનાલાલ કલાપી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ? નવલરામ ત્રિપાઠી નટવરલાલ પંડ્યા મણિશંકર ભટ્ટ નગીનદાસ પારેખ નવલરામ ત્રિપાઠી નટવરલાલ પંડ્યા મણિશંકર ભટ્ટ નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ? કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી મૈથિલીશરણ ગુપ્ત સુમિત્રાનંદન પંત કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી મૈથિલીશરણ ગુપ્ત સુમિત્રાનંદન પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? નવલરામ ઉમાશંકર જોષી દલપતરામ પન્નાલાલ પટેલ નવલરામ ઉમાશંકર જોષી દલપતરામ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ? રમણલાલ દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP