ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ?

વર્ણનાત્મક
ઉપરોક્ત પૈકી એકપણ નહીં
ચરિત્રાત્મક
વિવેચનાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ?

ઉમાશંકર જોશી
ખબરદાર
ઝવેરચંદ મેઘાણી
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP