ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ?

વર્ણનાત્મક
ઉપરોક્ત પૈકી એકપણ નહીં
વિવેચનાત્મક
ચરિત્રાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

પાકા ઘડે કાંઠા ન ચડે
ના બોલ્યામાં નવ ગુણ
દુનિયાનો છેડો ઘર
સબ કા માલીક એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP