ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ?

ફાગણ સુદ પૂનમ
ચૈત્ર સુદ પૂનમ
ભાદરવા સુદ પૂનમ
ફાગણ વદ પાંચમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ?

પ્રિયકાન્ત પરીખ
દિગીશ મહેતા
ધીરુબહેન પટેલ
દરબાર પુંજાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

ઉમાશંકર જોષી
ધૂમકેતુ
ઉશનશ્
કે. કા. શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP