ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કથા છે ? નર્મદ કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી કવિ કાન્ત નર્મદ કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ? પન્નાલાલ પટેલ ત્રિભોલનદાસ લુહાર રાજેન્દ્ર શુક્લ ત્રિકમલાલ પંચાલ પન્નાલાલ પટેલ ત્રિભોલનદાસ લુહાર રાજેન્દ્ર શુક્લ ત્રિકમલાલ પંચાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ? રવિશંકર મહારાજ રવિશંકર રાવળ લાભુભાઈ ત્રિવેદી ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ રવિશંકર રાવળ લાભુભાઈ ત્રિવેદી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ? આદિલ મન્સૂરી ખલીલ ધનતેજવી મરિઝ શેખાદમ આબુવાલા આદિલ મન્સૂરી ખલીલ ધનતેજવી મરિઝ શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? સરોજ પાઠક કાજલ ઓઝા વૈદ્ય વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક કાજલ ઓઝા વૈદ્ય વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ? સમયદ્વીપ ના કિનારો ના મઝધાર અસૂર્યલોક એકલતાના કિનારા સમયદ્વીપ ના કિનારો ના મઝધાર અસૂર્યલોક એકલતાના કિનારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP