ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ જણાવો.

ગોવર્ધનરામ ત્રિપાઠી
ક.મા.મુનશી
ગાંધીજી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંસ્કાર દીપીકા - શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ?

ગુજરાત સાહિત્ય પરિષદ
વિદ્યાભારતી, ગુજરાત
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત વિદ્યાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી.

નર્મદાશંકર
શામળશાહ શેઠ
વિઠ્ઠલશંકર
દલપતરામ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP