ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિનોદની નજરે' ના લેખક કોણ ? વિનોદ અધ્વર્યુ વિનોદ ભટ્ટ વિનોદ શાહ વિનોદ જાની વિનોદ અધ્વર્યુ વિનોદ ભટ્ટ વિનોદ શાહ વિનોદ જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ? ઓખાહરણ સુદામાચરિત્ર કુંવરબાઈનું મામેરુ નળાખ્યાન ઓખાહરણ સુદામાચરિત્ર કુંવરબાઈનું મામેરુ નળાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' એવું કથન કયા કવિએ કહ્યું છે ? ભાલણ નારદ આપેલ પૈકી કોઈ નહીં અખો ભાલણ નારદ આપેલ પૈકી કોઈ નહીં અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવાલણી' વાર્તાના લેખકનું નામ જણાવો. ઉમાશંકર જોશી મલયાનિલ સુંદરમ્ મુનશી ઉમાશંકર જોશી મલયાનિલ સુંદરમ્ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? રોહીદાસ ચરિત્ર રેખાખંડ નંદબત્રીસી વાર્તા ચંદ્રાવલી રોહીદાસ ચરિત્ર રેખાખંડ નંદબત્રીસી વાર્તા ચંદ્રાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? જ્ઞાનપ્રસારક સભા બુદ્ધિવર્ધક સભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વર્નાકયુલર સોસાયટી જ્ઞાનપ્રસારક સભા બુદ્ધિવર્ધક સભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વર્નાકયુલર સોસાયટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP