ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

પન્નાલાલ પંચોળી
મનુભાઈ પંચોળી
જયંત ખત્રી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

દક્ષેશ ઠાકર
આઈ. કે. વીજળીવાળા
ઈશ્વર પેટલીકર
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP