ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી પ્રહલાદ પારેખની કૃતિને ઓળખી બતાવો ? ઘેરૈયા એક આગિયાને મૃગ તૃષ્ણા ઘણ ઉઠાવ ઘેરૈયા એક આગિયાને મૃગ તૃષ્ણા ઘણ ઉઠાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કમળના તંતુ’ કૃતિ કોની છે ? રમણલાલ સોની પ્રબોધ પંડિત અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની પ્રબોધ પંડિત અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? રાધે-શ્યામ મંદિર રાધા-કૃષ્ણ મઠ લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ રાધે-શ્યામ મંદિર રાધા-કૃષ્ણ મઠ લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા જણાવો. ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા વેરની વસૂલાત મારી કમલા ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા વેરની વસૂલાત મારી કમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો. P). પન્નાલાલ પટેલ Q) ઝવેરચંદ મેઘાણી R) કનૈયાલાલ મુનશી S) ગોવર્ધનરામ ત્રિપાઠી 1. સરસ્વતીચંદ્ર 2. ગુજરાતનો નાથ 3. માનવીની ભવાઈ 4. સૌરાષ્ટ્રની રસધાર P-3, Q-4, R-2, S-1 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-1, Q-2, R-4, S-3 P-3, Q-4, R-2, S-1 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-1, Q-2, R-4, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? જ્યોતીન્દ્ર દવે સુરેશ દલાલ ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે સુરેશ દલાલ ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP