ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ?

લાલકૃષ્ણની હવેલી
ગોપનાથ મહાદેવ
રાધે-શ્યામ મંદિર
રાધા-કૃષ્ણ મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ?

ગુજરાત વર્નાકયુલર સોસાયટી
ફાર્બસ ગુજરાતી સભા
ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત વિદ્યોતેજક મંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
P). ઉમાશંકર જોશી
Q). મલ્લિકા સારાભાઈ
R). રવિશંકર મહારાજ
S). બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વ મુખ્યમંત્રી

P-3, Q-4, R-1, S-2
P-2, Q-3, R-1, S-4
P-3, Q-2, R-4, S-1
P-3, Q-2, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ?

પૂ. ડોંગરેજી મહારાજ
ભિક્ષુ અખંડાનંદ
સંત પુનિત મહારાજ
સંત અમરદેવીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP