ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ રાધે-શ્યામ મંદિર રાધા-કૃષ્ણ મઠ લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ રાધે-શ્યામ મંદિર રાધા-કૃષ્ણ મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ? ગુજરાત વર્નાકયુલર સોસાયટી ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ગુજરાત વર્નાકયુલર સોસાયટી ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?P). ઉમાશંકર જોશી Q). મલ્લિકા સારાભાઈ R). રવિશંકર મહારાજ S). બળવંતરાય મહેતા 1. લોકસેવક2. નૃત્ય 3. સાહિત્યકાર 4. પૂર્વ મુખ્યમંત્રી P-3, Q-4, R-1, S-2 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ? પૂ. ડોંગરેજી મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત પુનિત મહારાજ સંત અમરદેવીદાસ પૂ. ડોંગરેજી મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત પુનિત મહારાજ સંત અમરદેવીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી હકીકત' કયા સ્વરૂપની કૃતિ છે ? આત્મકથા ઊર્મિકાવ્ય નવલકથા નવલિકા આત્મકથા ઊર્મિકાવ્ય નવલકથા નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે,-આ કાવ્યના કવિ કોણ છે ? નર્મદ ઉમાશંકર જોષી ખબરદાર દલપતરામ નર્મદ ઉમાશંકર જોષી ખબરદાર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP