ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ?

ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની
ચર્ચીલના ભારત આગમન સંબંધિત
ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની
ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રખડુંનો કાગળ‘ નિબંધસંગ્રહ કોનો છે ?

પન્નાલાલ પટેલ
જયંત પાઠક
મહેન્દ્રસિંહ પરમાર
અરવિંદ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

શામળ ભટ્ટ
પ્રેમાનંદ
ભોજો ભગત
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

રજત મહોત્સવ
શતાબ્દી મહોત્સવ
સુવર્ણ મહોત્સવ
હીરક મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ?

પ્રિયકાન્ત પરીખ
દરબાર પુંજાવાળા
દિગીશ મહેતા
ધીરુબહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP