ભારતનો ઈતિહાસ (History of India) ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકની સ્થાપના સુભાષ ચંદ્ર બોસ દ્વારા ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 1935 વર્ષ 1931 વર્ષ 1939 વર્ષ 1945 વર્ષ 1935 વર્ષ 1931 વર્ષ 1939 વર્ષ 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો. નિરંજનસિંઘ ગીલ રાસબેહારી બોઝ મોહનસિંઘ સુભાષચંદ્ર બોઝ નિરંજનસિંઘ ગીલ રાસબેહારી બોઝ મોહનસિંઘ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? ચંદ્રગુપ્ત મૌર્ય બૃહદરથ બિંદુસાર સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય બૃહદરથ બિંદુસાર સંપ્રતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ? બારીન્દ્રનાથ ઘોષ લોકમાન્ય તિલક રાજા રામમોહન રાય રવિન્દ્રનાથ યગોર બારીન્દ્રનાથ ઘોષ લોકમાન્ય તિલક રાજા રામમોહન રાય રવિન્દ્રનાથ યગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યોગ્ય જોડકા જોડો.P) બ્રહ્મો સમાજ Q) આર્ય સમાજ R) વહાબી આંદોલન S) પંચમહાલ ભીલ સેવા મંડળ 1) દયાનંદ સરસ્વતી2) ઠક્કરબાપા 3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા 4) રાજા રામમોહનરાય P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-2, S-3 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-2, S-3 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-3, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP