ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી દોહરો સવૈયા હરિગીત પૃથ્વી દોહરો સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “સૂર્યોપનિષદ”ના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? નવલરામ પંડ્યા દલપતરામ મનસુખરામ ત્રિપાઠી નંદશંકર મહેતા નવલરામ પંડ્યા દલપતરામ મનસુખરામ ત્રિપાઠી નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા ચં. ચી. મહેતા રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા ચં. ચી. મહેતા રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? દલપતરામ નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતાજી નર્મદ દલપતરામ નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતાજી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રાચાર્ય કયા યુગના સર્જક છે ? પ્રેમાનંદ યુગ સુધારક યુગ સાક્ષર યુગ મધ્યકાળ પ્રેમાનંદ યુગ સુધારક યુગ સાક્ષર યુગ મધ્યકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP