ભારતનો ઈતિહાસ (History of India)
કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ?

પુરુશાપુરા અને પાટલીપુત્ર
સરનાથ અને શ્રીનગર
પુરુશાપુરા અને મથુરા
મથુરા અને સારનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ?

પી.વી.નરસિમ્હારાવ
એચ.ડી.દેવગોડા
અટલ બિહારી વાજપેયી
આઈ.કે.ગુજરાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો.

જમનાલાલ બજાજ
યુ.એન. ઢેબર
એક પણ નહીં
કસ્તુરબા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP