ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? વિક્રમશીલા વલભી તક્ષશીલા નાલંદા વિક્રમશીલા વલભી તક્ષશીલા નાલંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ? ચાલુક્ય વંશના રાજવીઓ નૃસિંહજર્મન પ્રથમ રાજરાજા પ્રથમ ચંદેલ રાજવીઓ ચાલુક્ય વંશના રાજવીઓ નૃસિંહજર્મન પ્રથમ રાજરાજા પ્રથમ ચંદેલ રાજવીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ? ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1853 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1853 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? કાલિદાસ - રઘુવંશ પાણિની - અષ્ટાધ્યાયી હુમાયુનામા - અકબર અશ્વઘોષ - બુદ્ધચરિત કાલિદાસ - રઘુવંશ પાણિની - અષ્ટાધ્યાયી હુમાયુનામા - અકબર અશ્વઘોષ - બુદ્ધચરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. અરવિંદો ઘોષ અશ્વિનીકુમાર બાલ ગંગાધર ટિલક બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ અશ્વિનીકુમાર બાલ ગંગાધર ટિલક બિપિન ચંદ્ર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.યાદી - I a) ઋગ્વેદ b) અથર્વવેદ c) સામવેદ d) યજુર્વેદ યાદી - II i) ભજનોનો સંગ્રહii) પવિત્ર ગીતોનો સંગ્રહ iii) તંત્ર મંત્રનો સંગ્રહ iv) બલિસૂત્રોનો સંગ્રહ a-i, b-iii, c-ii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-iv, b-ii, c-iii, d-i a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-ii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-iv, b-ii, c-iii, d-i a-iii, b-ii, c-i, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP