ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? વલભી નાલંદા તક્ષશીલા વિક્રમશીલા વલભી નાલંદા તક્ષશીલા વિક્રમશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? પુરુશાપુરા અને મથુરા પુરુશાપુરા અને પાટલીપુત્ર સરનાથ અને શ્રીનગર મથુરા અને સારનાથ પુરુશાપુરા અને મથુરા પુરુશાપુરા અને પાટલીપુત્ર સરનાથ અને શ્રીનગર મથુરા અને સારનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ? મંડુક્ય ઉપનિષદ યજુર્વેદ અથર્વવેદ શતપથ બ્રાહ્મણ મંડુક્ય ઉપનિષદ યજુર્વેદ અથર્વવેદ શતપથ બ્રાહ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો ? ભાવનગર મથુરા ટંકારા કાશી ભાવનગર મથુરા ટંકારા કાશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું ? 1653 1640 1645 1632 1653 1640 1645 1632 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ? વિભાજી જામ સયાજીરાવ તખ્તસિંહજી ખંડેરાવ વિભાજી જામ સયાજીરાવ તખ્તસિંહજી ખંડેરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP