ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ? રાજા ચેલૈયાહ સમિતિ નરસિંહમ્ સમિતિ આબિદ હુસૈન સમિતિ ભગવતી સમિતિ રાજા ચેલૈયાહ સમિતિ નરસિંહમ્ સમિતિ આબિદ હુસૈન સમિતિ ભગવતી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ નાણામંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ નાણામંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બુલ(Bull) અને બેયર (Bear) શબ્દો કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે ? આવકવેરા વિભાગ નીતિ આયોગ શેર બજાર વેચાણવેરા વિભાગ આવકવેરા વિભાગ નીતિ આયોગ શેર બજાર વેચાણવેરા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "ગાડગીલ ફોર્મ્યુલા" નીચે પૈકી શાની સાથે સંબંધિત છે ? નાણાકીય ખાધનું નિર્ધારણ રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં સુધારા માટેના પગલાઓ લેવા વપરાતી ફોર્મ્યુલા રાજ્યો વચ્ચે વિત્તિય સંસાધનોની વહેચણી ગરીબી રેખાનું નિર્ધારણ નાણાકીય ખાધનું નિર્ધારણ રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં સુધારા માટેના પગલાઓ લેવા વપરાતી ફોર્મ્યુલા રાજ્યો વચ્ચે વિત્તિય સંસાધનોની વહેચણી ગરીબી રેખાનું નિર્ધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ___ વર્ષમાં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ. 1976 1980 1970 1975 1976 1980 1970 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ? જવાહરલાલ નહેરૂ ડૉ. બી. આર. આંબેડકર દાદાભાઈ નવરોજી આઈ. જી. પટેલ જવાહરલાલ નહેરૂ ડૉ. બી. આર. આંબેડકર દાદાભાઈ નવરોજી આઈ. જી. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP