ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ?

રાજા ચેલૈયાહ સમિતિ
ભગવતી સમિતિ
આબિદ હુસૈન સમિતિ
નરસિંહમ્ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કરમુકત આવકમાં નીચે પૈકી શાનો સમાવેશ થતો નથી ?

વચગાળાની રાહત
કૃષિની આવક
વાહનભથ્થું
જીવન વીમા પોલિસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

મોરારજી દેસાઈ
અટલ બિહારી વાજપેયી
ઈન્દિરા ગાંધી
ચૌધરી ચરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP