ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ? રાજા ચેલૈયાહ સમિતિ ભગવતી સમિતિ આબિદ હુસૈન સમિતિ નરસિંહમ્ સમિતિ રાજા ચેલૈયાહ સમિતિ ભગવતી સમિતિ આબિદ હુસૈન સમિતિ નરસિંહમ્ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2015માં 'આયોજન પંચ'ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ? નીતિ પંચ વિકાસ પંચ નેશનલ પંચ વાઇબ્રન્ટ પંચ નીતિ પંચ વિકાસ પંચ નેશનલ પંચ વાઇબ્રન્ટ પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કરમુકત આવકમાં નીચે પૈકી શાનો સમાવેશ થતો નથી ? વચગાળાની રાહત કૃષિની આવક વાહનભથ્થું જીવન વીમા પોલિસી વચગાળાની રાહત કૃષિની આવક વાહનભથ્થું જીવન વીમા પોલિસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બારમી પંચવર્ષીય યોજનામાં ગરીબીમાં કેટલા ટકા ઘટાડાનો અંદાજ રાખવામાં આવ્યો છે ? 8% 10% 6% 12% 8% 10% 6% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ સંસ્થા મહારત્ન-PSC છે ? આપેલ બધી જ સંસ્થાઓ GAIL SAIL BHEL આપેલ બધી જ સંસ્થાઓ GAIL SAIL BHEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ? મોરારજી દેસાઈ અટલ બિહારી વાજપેયી ઈન્દિરા ગાંધી ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ અટલ બિહારી વાજપેયી ઈન્દિરા ગાંધી ચૌધરી ચરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP