Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતની ભૂગોળ (Geography of India)
બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
કર્ણાટક
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
જળસ્ત્રાવ વિસ્તારમાં (Watershed) જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ગ્રેડેડ બંડિગ
બેન્ચ ટેરેસિંગ
કન્ટુર બંડિગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
પરિવર્તન ખેતી / વાવેતર પરિવર્તન (Slash and burn agriculture) કયા રાજ્યમાં નોંધપાત્ર છે ?

હિમાચલ પ્રદેશ
મિઝોરમ
ઝારખંડ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP