ભારતની ભૂગોળ (Geography of India)
બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
ઓડિશા
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
"ભૂખરી ક્રાંતિ" (Grey Revolution) શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે ?

ચામડા નિર્મિત વસ્તુઓ
પેટ્રોલિયમ
ખાતર
ઈંડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વન્યજીવન અભયારણ્યનું નામ અને તેના સ્થળોનાં જોડકામાંથી કયા જોડકા સાચા છે ?
નામ
A) ગસમ પાની અભ્યારણ્ય - આસામ
B) નમદાફા અભ્યારણ્ય - અરુણાચલ પ્રદેશ
C) ઘુડખર અભયારણ્ય - ગુજરાત
D) કુગતી અભ્યારણ્ય - રાજસ્થાન

1,2 અને 3
1 અને 2
2,3, અને 4
2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP