ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રસંગ્રામ દરમ્યાનની સંસ્થાઓ અને તેનાં વિસ્તારને યોગ્ય રીતે જોડો.
1) સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી
2) સ્વદેશી મિત્ર મંડળ
3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
4) ઝંડા સત્યાગ્રહ
A) નાગપુર
B) મુંબઈ
C) બંગાળ
D) અમદાવાદ

1-D, 2-C, 3-B, 4-A
1-A, 2-D, 3-C, 4-B
1-C, 2-B, 3-A, 4-D
1-B, 2-A, 3-D, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

આર્યભટ્ટ
ચરક અને સુશ્રુત
ભાસ્કરાચાર્ય
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP