ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત
કુમારસંભવ - કાલિદાસ
કથાસરિતસાગર - સોમદેવ
હુમાયુનામા - હુમાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

લાલા હંસરાજ
દયાનંદ સરસ્વતી
સ્વામી શ્રદ્ધાનંદ
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ?

લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ ડફરિન
લોર્ડ વેલેસ્લી
લોર્ડ હેસ્ટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP