ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘોંસરી ઉપાડવી - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. કર્મ કરવું જવાબદારી ઉપાડવી ના પાડવી સૌની વાત માનવી કર્મ કરવું જવાબદારી ઉપાડવી ના પાડવી સૌની વાત માનવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? મુકેશ જોષી શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત મુકેશ જોષી શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? અરવિંદ પંડ્યા ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ રઈશ મણિયાર અરવિંદ પંડ્યા ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ રઈશ મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ? રામાનુજાચાર્ય સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ રામાનુજાચાર્ય સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? પ્રાગ-નરસિંહ યુગ સુધારક યુગ ભક્તિયુગ સમન્વય યુગ પ્રાગ-નરસિંહ યુગ સુધારક યુગ ભક્તિયુગ સમન્વય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આરણ્યુ, સરજુ, સાવળ્યું શું છે ? માતાજીના મનામણાંના ગીતો સ્ત્રીઓનાં ઘરેણાં ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી ઘન વાદ્યો માતાજીના મનામણાંના ગીતો સ્ત્રીઓનાં ઘરેણાં ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી ઘન વાદ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP