ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ?

લોકમાન્ય તિલક
બારીન્દ્રનાથ ઘોષ
રવિન્દ્રનાથ યગોર
રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ?

બી.જી. તીલક
લાલા લજપતરાય
શહીદ ભગતસિંહ
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ?

શ્રદ્ધાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
લાલા લજપતરાય
લાલા હંસરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ?

અનુમૌર્યયુગ
સાતવાહન બંશ
ગુપ્તકાળ
મૌર્યયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી
શાહજહાંનામા : ઈનાયત ખાન
તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો
રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની કયા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો ?

ચીન
રશિયા
શ્રીલંકા
મોરેશિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP