ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?

રોલેટ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
અસહકાર ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ?

સંસ્કૃત - તામિલ
તેલુગુ - સંસ્કૃત
મલયાલમ - તેલુગુ
તામિલ - મલયાલમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP