ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1972 વર્ષ 1995 વર્ષ 1985 વર્ષ 1961 વર્ષ 1972 વર્ષ 1995 વર્ષ 1985 વર્ષ 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ? રોલેટ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અસહકાર ચળવળ રોલેટ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અસહકાર ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ? સંસ્કૃત - તામિલ તેલુગુ - સંસ્કૃત મલયાલમ - તેલુગુ તામિલ - મલયાલમ સંસ્કૃત - તામિલ તેલુગુ - સંસ્કૃત મલયાલમ - તેલુગુ તામિલ - મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ? ખર્ચ દંડ આવક ધર્મ ખર્ચ દંડ આવક ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે ? સાતમા દસમા ચોથા પ્રથમ સાતમા દસમા ચોથા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? રાજકોટ જામનગર ચોરીચૌરા વર્ધા રાજકોટ જામનગર ચોરીચૌરા વર્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP