ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1961 વર્ષ 1995 વર્ષ 1972 વર્ષ 1985 વર્ષ 1961 વર્ષ 1995 વર્ષ 1972 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાળ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં ક્યા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ? ધી મરાઠા અને કેસરી ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ધી પ્યુપિલ અને સ્વરાજ ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ધી મરાઠા અને કેસરી ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ધી પ્યુપિલ અને સ્વરાજ ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ? હજાર-રામ મંદિર કોણાર્કનું સૂર્યમંદિર બૃહદેશ્વર મંદિર મોઢેરાનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર કોણાર્કનું સૂર્યમંદિર બૃહદેશ્વર મંદિર મોઢેરાનું સૂર્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ? આર સી દત્ત સુરેન્દ્રનાથ બેનરજી સુભાષ ચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ આર સી દત્ત સુરેન્દ્રનાથ બેનરજી સુભાષ ચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? સતીપ્રથા નાબુદી વિધવા પુનઃલગ્ન બાળલગ્ન સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી વિધવા પુનઃલગ્ન બાળલગ્ન સ્ત્રી કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ભાસ્કરાચાર્ય ચરક સુશ્રુત વરાહમિહિર ભાસ્કરાચાર્ય ચરક સુશ્રુત વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP