મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ?

વિનોબા ભાવે
કાકાસાહેબ કાલેલકર
ગોપાળકૃષ્ણ ગોખલે
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ?

અન ટુ ધીસ લાસ્ટ
ભક્ત પ્રહલાદ
યુદ્ધ અને શાંતિ
હરિશ્ચંદ્ર - તારામતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે "તમારે આશ્રમને સારૂ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે" એમ ભારપૂર્વક કોણે કહ્યું ?

ગોખલે
શેઠ શ્રી સારાભાઈ
જીવણલાલ બારિસ્ટર
મોતીલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો ?

ભૂદાન સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ
મીઠાનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી ?

ગાંધી આશ્રમ
શિવાનંદ આશ્રમ
કોચરબ આશ્રમ
સન્યાસ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ?

રંગભેદ નીતિ
જમીન ભાગીદારીનો પ્રશ્ન
ગિરમીટિયાનો પ્રશ્ન
મતાધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP