મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ? કાકાસાહેબ કાલેલકર વિનોબા ભાવે રવિશંકર મહારાજ ગોપાળકૃષ્ણ ગોખલે કાકાસાહેબ કાલેલકર વિનોબા ભાવે રવિશંકર મહારાજ ગોપાળકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકનું નામ જણાવો. આરોગ્ય વિશેના મારા વિચારો આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય સ્વસ્થ આરોગ્યમય જીવન આરોગ્ય વિશેના મારા વિચારો આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય સ્વસ્થ આરોગ્યમય જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોક્લવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી માવજી દવે કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી માવજી દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) "પૈસાદારો એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' આ વિધાન ___ નું છે. બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ગાંધીજી ચાણક્ય બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ગાંધીજી ચાણક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિગૃહનું નામ જણાવો હૃદયકુંજ આશ્રમકુંજ આતિથ્ય નંદિની હૃદયકુંજ આશ્રમકુંજ આતિથ્ય નંદિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના પરમ મિત્ર બેરીસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું છે ? કીર્તિ મંદિર કોચરબ આશ્રમ વેડછી આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ વેડછી આશ્રમ ગાંધી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP