Loading [Contrib]/a11y/accessibility-menu.js

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ?

કાકાસાહેબ કાલેલકર
વિનોબા ભાવે
ગોપાળકૃષ્ણ ગોખલે
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

મોહન મંદિર
મહાત્મા મંદિર
ગાંધી નિવાસ
કિર્તી મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ?

રઘુવીર ચૌધરી
કનૈયાલાલ મુનશી
કિશોરલાલ મશરૂવાલા
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ?

લોકભારતી વિદ્યાપીઠ
ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત વિદ્યાપીઠ
સંસ્કૃત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP