મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ? રવિશંકર મહારાજ કાકાસાહેબ કાલેલકર ગોપાળકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે રવિશંકર મહારાજ કાકાસાહેબ કાલેલકર ગોપાળકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. સરદાર પટેલ ઉમાશંકર ગાંધીજી સરોજીની નાયડુ સરદાર પટેલ ઉમાશંકર ગાંધીજી સરોજીની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ભારતના પ્રવાસ દરમ્યાન પૂરતાં કપડાં પહેર્યા વિનાના ગરીબ લોકો જોયા બાદ ગાંધીજીએ મુંડન કરાવી સીવેલા કપડાં છોડી પોતડી પહેરવાનું અને ચાદર ઓઢવાનું શરૂ કર્યું. આ સ્થળનું નામ જણાવો. મદુરાઈ આસનસોલ ચંપારણ પીલીભીત મદુરાઈ આસનસોલ ચંપારણ પીલીભીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો આઝાદ હિંદ ચળવળ સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો આઝાદ હિંદ ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા તે વર્ષ કયું ? ઈ.સ. 1857 ઈ.સ. 1910 ઈ.સ. 1925 ઈ.સ. 1915 ઈ.સ. 1857 ઈ.સ. 1910 ઈ.સ. 1925 ઈ.સ. 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ગળીના ખેતમજૂરોને થતા અન્યાય બાબતનું આંદોલન ક્યાં ચલાવ્યું હતું ? ભાગલપુર ઔરંગાબાદ દરભંગા ચંપારણ ભાગલપુર ઔરંગાબાદ દરભંગા ચંપારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP