મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. આ પુસ્તકનું નામ જણાવો. આરોગ્ય વિશેના મારા વિચારો સ્વસ્થ-આરોગ્યમય જીવન આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય આરોગ્ય વિશેના મારા વિચારો સ્વસ્થ-આરોગ્યમય જીવન આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો વિરોધ કર્યો હતો ? કિશોરલાલ મશરૂવાળા કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી સુરેશ જોષી કિશોરલાલ મશરૂવાળા કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ સૌ પ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો ? સાબરમતી સન્યાસ કોચરબ શિવાનંદ સાબરમતી સન્યાસ કોચરબ શિવાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1917 1922 1919 1915 1917 1922 1919 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. સરદાર પટેલ સરોજીની નાયડુ ગાંધીજી ઉમાશંકર સરદાર પટેલ સરોજીની નાયડુ ગાંધીજી ઉમાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ? શાલીભદ્ર ખરે નારાયણ મોરેશ્વર રવિપ્રસાદ જાની દીનબંધુ ઉપાધ્યાય શાલીભદ્ર ખરે નારાયણ મોરેશ્વર રવિપ્રસાદ જાની દીનબંધુ ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP