મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ?

કેવળરામ ત્રિપાઠી
મથુરદાસ જાની
માવજી દવે
કૃષ્ણશંકર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ?

શંકરલાલ બેંકર
નરહરિ પરીખ
ઈન્દુલાલ યાજ્ઞિક
અનસુયાબેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ભારતના પ્રવાસ દરમ્યાન પૂરતાં કપડાં પહેર્યા વિનાના ગરીબ લોકો જોયા બાદ ગાંધીજીએ મુંડન કરાવી સીવેલા કપડાં છોડી પોતડી પહેરવાનું અને ચાદર ઓઢવાનું શરૂ કર્યું. આ સ્થળનું નામ જણાવો.

મદુરાઈ
ચંપારણ
પીલીભીત
આસનસોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાળ્યા હતા તે લેખક કોણ છે ?

દામોદર બોટાદકર
પન્ના નાયક
સ્વામી આનંદ
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'ગાંધીજી જ્યાં ચાલ્યા તે પથ બન્યો, જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યું'- મહાત્મા ગાંધી માટે ઉચ્ચારાયેલા આ ઉદગારો કોના છે ?

પંડિત જવાહરલાલ નહેરુ
આચાર્ય કૃપલાણી
ગોપાલકૃષ્ણ ગોખલે
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP