મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? કૃષ્ણશંકર શાસ્ત્રી માવજી દવે કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી માવજી દવે કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને ‘જીવન ચક્ર' બનાવવામાં આવ્યું હતું. આ 'જીવન ચક્ર' બનાવનારનું નામ જણાવો. ગોપાલકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે રવિશંકર મહારાજ આચાર્ય કૃપલાણી ગોપાલકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે રવિશંકર મહારાજ આચાર્ય કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા મધુ રાય હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ખેડા સત્યાગ્રત વખતે મોહનલાલ પંડયાને ગાંધીજીએ કઈ ઉપમા આપી હતી ? ડુંગળી ચોર તમાકુ ચોર શેરડી ચોર બટાટા ચોર ડુંગળી ચોર તમાકુ ચોર શેરડી ચોર બટાટા ચોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંઘીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? મૂળ કવિ આદિ કવિ રાષ્ટ્રીય શાયર કવિ શિરોમણિ મૂળ કવિ આદિ કવિ રાષ્ટ્રીય શાયર કવિ શિરોમણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યકિતનું નામ જણાવો. રાયચંદભાઈ રેવાશંકર જગજીવનભાઈ મુકતાનંદજી રાયચંદભાઈ રેવાશંકર જગજીવનભાઈ મુકતાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP