મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? કેવળરામ ત્રિપાઠી કૃષ્ણશંકર શાસ્ત્રી માવજી દવે મથુરદાસ જાની કેવળરામ ત્રિપાઠી કૃષ્ણશંકર શાસ્ત્રી માવજી દવે મથુરદાસ જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને ‘જીવન ચક્ર' બનાવવામાં આવ્યું હતું. આ 'જીવન ચક્ર' બનાવનારનું નામ જણાવો. રવિશંકર મહારાજ વિનોબા ભાવે ગોપાલકૃષ્ણ ગોખલે આચાર્ય કૃપલાણી રવિશંકર મહારાજ વિનોબા ભાવે ગોપાલકૃષ્ણ ગોખલે આચાર્ય કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'દાંડીકૂચ' એ ગાંધીજીનો સત્યાગ્રહ નીચેનામાંથી શેના માટે હતો ? દારૂબંધી બાળલગ્ન વિદેશી કાપડ મીઠાનો વેરો દારૂબંધી બાળલગ્ન વિદેશી કાપડ મીઠાનો વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) "પૈસાદારો એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' આ વિધાન ___ નું છે. ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ચાણક્ય સરદાર પટેલ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ચાણક્ય સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ? ગોપાળકૃષ્ણ ગોખલે કાકાસાહેબ કાલેલકર રવિશંકર મહારાજ વિનોબા ભાવે ગોપાળકૃષ્ણ ગોખલે કાકાસાહેબ કાલેલકર રવિશંકર મહારાજ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ? વિરમગામ પોરબંદર જુનાગઢ વિજાપુર વિરમગામ પોરબંદર જુનાગઢ વિજાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP