મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની માવજી દવે કૃષ્ણશંકર શાસ્ત્રી કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની માવજી દવે કૃષ્ણશંકર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'ગાંધીજી જ્યાં ચાલ્યા તે પથ બન્યો, જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યું'- મહાત્મા ગાંધી માટે ઉચ્ચારાયેલા આ ઉદગારો કોના છે ? રવિશંકર મહારાજ પંડિત જવાહરલાલ નહેરુ ગોપાલકૃષ્ણ ગોખલે આચાર્ય કૃપલાણી રવિશંકર મહારાજ પંડિત જવાહરલાલ નહેરુ ગોપાલકૃષ્ણ ગોખલે આચાર્ય કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ? ઉત્તર પ્રદેશ બિહાર પંજાબ ઓરિસ્સા ઉત્તર પ્રદેશ બિહાર પંજાબ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ? ઝવેરચંદ મેઘાણી અનિલ જોષી પ્રહલાદ પારેખ કવિ શ્રી બોટાદકર ઝવેરચંદ મેઘાણી અનિલ જોષી પ્રહલાદ પારેખ કવિ શ્રી બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ? ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ સંસ્કૃત યુનિવર્સિટી લોકભારતી વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ સંસ્કૃત યુનિવર્સિટી લોકભારતી વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ? મોરારજી ગોકુળદાસે ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે સુમતિ મોરારજીએ પ્રાણલાલ દેવકરણ નાનજીએ મોરારજી ગોકુળદાસે ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે સુમતિ મોરારજીએ પ્રાણલાલ દેવકરણ નાનજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP