મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? કેવળરામ ત્રિપાઠી માવજી દવે મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી કેવળરામ ત્રિપાઠી માવજી દવે મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ? હિંદ સ્વરાજ અનાસકિત યોગ આરોગ્યની ચાવી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ હિંદ સ્વરાજ અનાસકિત યોગ આરોગ્યની ચાવી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચેનામાંથી કયા વિચારપત્રના ગાંધીજી તંત્રી હતા ? મુંબઈ સમાચાર નયા માર્ગ ભૂમિપુત્ર હરિજન મુંબઈ સમાચાર નયા માર્ગ ભૂમિપુત્ર હરિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ? ઈન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ શંકરલાલ બેંકર અનસુયાબેન ઈન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ શંકરલાલ બેંકર અનસુયાબેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? બારડોલી સત્યાગ્રહ દાંડી યાત્રા હિન્દ છોડો ચળવળ અહિંસા આંદોલન બારડોલી સત્યાગ્રહ દાંડી યાત્રા હિન્દ છોડો ચળવળ અહિંસા આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું ? ગણેશ વાસુદેવ માવળંકર સરદાર વલ્લભભાઈ પટેલ અંબભાઈ પુરાણી મહાદેવભાઈ દેસાઈ ગણેશ વાસુદેવ માવળંકર સરદાર વલ્લભભાઈ પટેલ અંબભાઈ પુરાણી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP