Loading [Contrib]/a11y/accessibility-menu.js

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
આઝાદીની લડત સમયે કાયદાનો સવિનયભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈમાં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો 'હિન્દ સ્વરાજ' અને 'સર્વોદય' લઈ લોકોને જાહેરમાં વેચવા નિકળ્યા. એ સમયે એમની સાથે કોણ જોડાયું ?

સરોજિની નાયડુ
બાલ ગંગાધર તિલક
ગોપાળકૃષ્ણ ગોખલે
વિનાયક સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ?

ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત યુનિવર્સિટી
લોકભારતી વિદ્યાપીઠ
સંસ્કૃત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
‘અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકે ગાંધીજીના જીવનમાં જાદુઈ અસર ઊભી કરી અને તેમણે પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મુકવાનો ઇરાદો કર્યો. આ પુસ્તકના લેખકનું નામ જણાવો.

કેલ્વિન
મિ. પોલાક
રસ્કિન
મિ.વેસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ?

મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન
મહાત્મા ગાંધીના સ્વદેશાગમન
મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન
આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'ગાંધીજી જ્યાં ચાલ્યા તે પથ બન્યો, જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યું'- મહાત્મા ગાંધી માટે ઉચ્ચારાયેલા આ ઉદગારો કોના છે ?

પંડિત જવાહરલાલ નહેરુ
આચાર્ય કૃપલાણી
રવિશંકર મહારાજ
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજી માનતા કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના શિક્ષકનું નામ જણાવો.

શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય
કૃષ્ણાશંકર માસ્તર
કૃષ્ણાનંદ સ્વામી
આચાર્ય કૃષ્ણપ્રિયજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP