મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
આઝાદી પહેલાના સમયમાં ભારતમાંથી દક્ષિણ આફ્રિકા મજૂરી કામ માટે જતા લોકોને પાંચ વર્ષ માટે કરારબદ્ધ કરવામાં આવતા. આ કરારબદ્ધ લોકોના પ્રશ્નો માટે ગાંધીજીએ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકા ખાતે લડતની શરૂઆત કરી. આ કરારબદ્ધ લોકો તે સમયે કયા નામથી ઓળખાતા ?
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
‘સત્યનો પ્રયોગો અથવા આત્મકથા' એ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની આત્મકથા છે જે પુસ્તક ભારતના પહેલા પાંચ સૌથી વધારે વેચાતાં પુસ્તકોમાનું એક છે. આ પુસ્તક સૌ પ્રથમ વખત પુસ્તકાકારે કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવ્યું ?
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
અન્નાહાર અને તેની મર્યાદાઓ માટેના ગાંધીજી અત્યંત આગ્રહી હતા. દૂધ વિશેના દોષાની જાણકારી મેળવી તેમણે કયા વર્ષથી દૂધનો ત્યાગ કર્યો ?