મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ?

ઉત્તમ માર્ગ
અનટુ ધીસ લાસ્ટ
બાઈબલનો નવો અર્થ
વૈકુંઠ તારા હૃદયમાં છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને ‘જીવન ચક્ર' બનાવવામાં આવ્યું હતું. આ 'જીવન ચક્ર' બનાવનારનું નામ જણાવો.

વિનોબા ભાવે
ગોપાલકૃષ્ણ ગોખલે
રવિશંકર મહારાજ
આચાર્ય કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

કિર્તી મંદિર
મોહન મંદિર
ગાંધી નિવાસ
મહાત્મા મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ?

ગિરમીટિયાનો પ્રશ્ન
રંગભેદ નીતિ
મતાધિકાર
જમીન ભાગીદારીનો પ્રશ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગુજરાતી સાહિત્યના કયા લેખકને ગાંધીજીએ 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ?

રા. વી. પાઠક
કાકા કાલેલકર
કિશોરલાલ મશરૂવાળા
સુખલાલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP