મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બ્રિટિશ સરકારે ગાંધીજીને એમની માનવસેવા પ્રવૃતિઓને લક્ષ્યમાં લઈ કયો ઈલ્કાબ આપ્યો હતો ? હિંદનો ફકીર હિંદ મહાત્મા કૈસરે હિંદ નિશાને હિંદ હિંદનો ફકીર હિંદ મહાત્મા કૈસરે હિંદ નિશાને હિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના પરમ મિત્ર બેરીસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું છે ? વેડછી આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ વેડછી આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ખેડા સત્યાગ્રત વખતે મોહનલાલ પંડયાને ગાંધીજીએ કઈ ઉપમા આપી હતી ? ડુંગળી ચોર તમાકુ ચોર બટાટા ચોર શેરડી ચોર ડુંગળી ચોર તમાકુ ચોર બટાટા ચોર શેરડી ચોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ? દીનબંધુ ઉપાધ્યાય નારાયણ મોરેશ્વર રવિપ્રસાદ જાની શાલીભદ્ર ખરે દીનબંધુ ઉપાધ્યાય નારાયણ મોરેશ્વર રવિપ્રસાદ જાની શાલીભદ્ર ખરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ? પ્રાણલાલ દેવકરણ નાનજીએ મોરારજી ગોકુળદાસે સુમતિ મોરારજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ મોરારજી ગોકુળદાસે સુમતિ મોરારજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઇ બાબત 'પહાડ જેવી ભૂલ' હોવાનું જણાયું હતું ? કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP