Loading [Contrib]/a11y/accessibility-menu.js

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો.

સત્યાગ્રહ કુંજ
હરિજનકુંજ
હ્રદયકુંજ
મહાત્માકુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજી માનતા કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના શિક્ષકનું નામ જણાવો.

કૃષ્ણાનંદ સ્વામી
કૃષ્ણાશંકર માસ્તર
આચાર્ય કૃષ્ણપ્રિયજી
શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ?

ગુજરાત સભા
ગુજરાત વિદ્યાપીઠ
સાબરમતી આશ્રમ
સત્યાગ્રહ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને ‘જીવન ચક્ર' બનાવવામાં આવ્યું હતું. આ 'જીવન ચક્ર' બનાવનારનું નામ જણાવો.

વિનોબા ભાવે
આચાર્ય કૃપલાણી
ગોપાલકૃષ્ણ ગોખલે
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP