મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. હરિજનકુંજ હ્રદયકુંજ સત્યાગ્રહ કુંજ મહાત્માકુંજ હરિજનકુંજ હ્રદયકુંજ સત્યાગ્રહ કુંજ મહાત્માકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? કૃષ્ણશંકર શાસ્ત્રી માવજી દવે કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી માવજી દવે કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે ‘નવજીવન’ પત્રિકા કરી હતી. આ પત્રિકા વાસ્તવમાં અગાઉ કોની માલિકીની હતી ? કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ પ્રીતમરાય દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ પ્રીતમરાય દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થાન તેમના જન્મ સમયે કથા અન્ય નામથી પણ પ્રચલિત હતું ? મોહનનગર કિર્તીનગર સુદામાપુરી પાવનબંદર મોહનનગર કિર્તીનગર સુદામાપુરી પાવનબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. બળવંતરાય ઠાકોર રમણભાઈ નીલકંઠ રણજિતરામ મહેતા કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર રમણભાઈ નીલકંઠ રણજિતરામ મહેતા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આઝાદીની લડત સમયે કાયદાનો સવિનયભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈમાં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો 'હિન્દ સ્વરાજ' અને 'સર્વોદય' લઈ લોકોને જાહેરમાં વેચવા નિકળ્યા. એ સમયે એમની સાથે કોણ જોડાયું ? ગોપાળકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક સરોજિની નાયડુ વિનાયક સાવરકર ગોપાળકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક સરોજિની નાયડુ વિનાયક સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP