મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો.

હરિજનકુંજ
હ્રદયકુંજ
મહાત્માકુંજ
સત્યાગ્રહ કુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
બ્રિટિશ સરકારે ગાંધીજીને એમની માનવસેવા પ્રવૃતિઓને લક્ષ્યમાં લઈ કયો ઈલ્કાબ આપ્યો હતો ?

કૈસરે હિંદ
નિશાને હિંદ
હિંદ મહાત્મા
હિંદનો ફકીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ?

વૈકુંઠ તારા હૃદયમાં છે
બાઈબલનો નવો અર્થ
અનટુ ધીસ લાસ્ટ
ઉત્તમ માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો.

આહાર અને આરોગ્ય
આહાર – આરોગ્યમય જીવન
આરોગ્યની ચાવી
અન્ન અને આરોગ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ભારતના પ્રવાસ દરમ્યાન પૂરતાં કપડાં પહેર્યા વિનાના ગરીબ લોકો જોયા બાદ ગાંધીજીએ મુંડન કરાવી સીવેલા કપડાં છોડી પોતડી પહેરવાનું અને ચાદર ઓઢવાનું શરૂ કર્યું. આ સ્થળનું નામ જણાવો.

આસનસોલ
ચંપારણ
મદુરાઈ
પીલીભીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP