મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ? બિહાર ઉત્તર પ્રદેશ ઓરિસ્સા પંજાબ બિહાર ઉત્તર પ્રદેશ ઓરિસ્સા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ? મહાદેવ દેસાઈ શંકરલાલ બેંકર બળવંતરાય ઠાકોર મગનલાલ ગાંધી મહાદેવ દેસાઈ શંકરલાલ બેંકર બળવંતરાય ઠાકોર મગનલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ભારતના પ્રવાસ દરમ્યાન પૂરતાં કપડાં પહેર્યા વિનાના ગરીબ લોકો જોયા બાદ ગાંધીજીએ મુંડન કરાવી સીવેલા કપડાં છોડી પોતડી પહેરવાનું અને ચાદર ઓઢવાનું શરૂ કર્યું. આ સ્થળનું નામ જણાવો. પીલીભીત ચંપારણ મદુરાઈ આસનસોલ પીલીભીત ચંપારણ મદુરાઈ આસનસોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું ? સરદાર વલ્લભભાઈ પટેલ અંબભાઈ પુરાણી ગણેશ વાસુદેવ માવળંકર મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ અંબભાઈ પુરાણી ગણેશ વાસુદેવ માવળંકર મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ? અનસુયાબેન શંકરલાલ બેંકર નરહરિ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક અનસુયાબેન શંકરલાલ બેંકર નરહરિ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ સૌ પ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો ? સાબરમતી કોચરબ સન્યાસ શિવાનંદ સાબરમતી કોચરબ સન્યાસ શિવાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP