મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ?

શંકરલાલ બેંકર
બળવંતરાય ઠાકોર
મગનલાલ ગાંધી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો.

રણજિતરામ મહેતા
કનૈયાલાલ મુનશી
બળવંતરાય ઠાકોર
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડાઈને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું ?

અમદાવાદ મિલ સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગુજરાતી સાહિત્યના કયા લેખકને ગાંધીજીએ 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ?

કાકા કાલેલકર
સુખલાલજી
કિશોરલાલ મશરૂવાળા
રા. વી. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP