મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ? બળવંતરાય ઠાકોર મહાદેવ દેસાઈ શંકરલાલ બેંકર મગનલાલ ગાંધી બળવંતરાય ઠાકોર મહાદેવ દેસાઈ શંકરલાલ બેંકર મગનલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. રણજિતરામ મહેતા રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર રણજિતરામ મહેતા રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ? જુનાગઢ પોરબંદર વિજાપુર વિરમગામ જુનાગઢ પોરબંદર વિજાપુર વિરમગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોક્લવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? કેવળરામ ત્રિપાઠી કૃષ્ણશંકર શાસ્ત્રી મથુરદાસ જાની માવજી દવે કેવળરામ ત્રિપાઠી કૃષ્ણશંકર શાસ્ત્રી મથુરદાસ જાની માવજી દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. આ પુસ્તકનું નામ જણાવો. આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેના મારા વિચારો આરોગ્ય વિશેનું મારું મંતવ્ય સ્વસ્થ-આરોગ્યમય જીવન આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેના મારા વિચારો આરોગ્ય વિશેનું મારું મંતવ્ય સ્વસ્થ-આરોગ્યમય જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંઘીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? રાષ્ટ્રીય શાયર આદિ કવિ કવિ શિરોમણિ મૂળ કવિ રાષ્ટ્રીય શાયર આદિ કવિ કવિ શિરોમણિ મૂળ કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP