મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિગૃહનું નામ જણાવો હૃદયકુંજ આતિથ્ય નંદિની આશ્રમકુંજ હૃદયકુંજ આતિથ્ય નંદિની આશ્રમકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ? કવિ શ્રી બોટાદકર અનિલ જોષી ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ કવિ શ્રી બોટાદકર અનિલ જોષી ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અભ્યાસ અર્થે વિલાયત ગયેલા ગાંધીજી ક્યારે બારિસ્ટર (બેરીસ્ટર) કહેવાયા ? 1893 1892 1895 1891 1893 1892 1895 1891 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંઘીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? કવિ શિરોમણિ રાષ્ટ્રીય શાયર આદિ કવિ મૂળ કવિ કવિ શિરોમણિ રાષ્ટ્રીય શાયર આદિ કવિ મૂળ કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિન્દ સ્વરાજમાં રેંટિયાની મારફતે હિન્દુસ્તાની કંગાલિયત મટે' એક ગાંધીજી માનતા. રેંટિયો શોધવા માટેની સૌ પ્રથમ જવાબદારી તેમણે કોને સોંપી ? અનસૂયાબહેન ગંગાબહેન ચારૂમતીબહેન દાનીબહેન અનસૂયાબહેન ગંગાબહેન ચારૂમતીબહેન દાનીબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદમાં ‘ગાંધી આશ્રમ' જેનું બીજું નામ 'સત્યાગ્રહ આશ્રમ' છે, તેની પાસે સાબરને મળતી નાનકડી નદી ચંદ્રભાગાના તીરે કયા પવિત્ર ઋષિની સમાધિ છે ? ભૃગુ વિશ્વામિત્ર દધીચી દુર્વાસા ભૃગુ વિશ્વામિત્ર દધીચી દુર્વાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP