મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ?

બિહાર
ઉત્તર પ્રદેશ
ઓરિસ્સા
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ?

ભક્ત પ્રહલાદ
હરિશ્ચંદ્ર - તારામતી
યુદ્ધ અને શાંતિ
અન ટુ ધીસ લાસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?

ભારત છોડો
આઝાદ હિંદ ચળવળ
કિસાન – મજદૂર આંદોલન
સવિનય કાનૂન ભંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP