મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ? નાનજીભાઈ કાલિદાસ મહેતા શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ મોરારજી ખીલજી નાનજીભાઈ કાલિદાસ મહેતા શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ મોરારજી ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો. ઓગષ્ટ કોમ્ટ હેનરી ડેવિડ કાર્લ માર્ક્સ રસ્કિન ઓગષ્ટ કોમ્ટ હેનરી ડેવિડ કાર્લ માર્ક્સ રસ્કિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને ‘જીવન ચક્ર' બનાવવામાં આવ્યું હતું. આ 'જીવન ચક્ર' બનાવનારનું નામ જણાવો. વિનોબા ભાવે રવિશંકર મહારાજ આચાર્ય કૃપલાણી ગોપાલકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે રવિશંકર મહારાજ આચાર્ય કૃપલાણી ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1917 1919 1922 1915 1917 1919 1922 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ? જુનાગઢ વિજાપુર પોરબંદર વિરમગામ જુનાગઢ વિજાપુર પોરબંદર વિરમગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આપણા દેશમાં ‘‘પ્રવાસી ભારતીય દિવસ"ની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? 2001 2004 2003 2006 2001 2004 2003 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP