Loading [Contrib]/a11y/accessibility-menu.js

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ?

વિનોબા ભાવે
જવાહરલાલ નહેરૂ
રાજીવ ગાંધી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ?

ગુજરાત સભા
સાબરમતી આશ્રમ
ગુજરાત વિદ્યાપીઠ
સત્યાગ્રહ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ?

મહાદેવ દેસાઈ
શંકરલાલ બેંકર
બળવંતરાય ઠાકોર
મગનલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ભારતના પ્રવાસ દરમ્યાન પૂરતાં કપડાં પહેર્યા વિનાના ગરીબ લોકો જોયા બાદ ગાંધીજીએ મુંડન કરાવી સીવેલા કપડાં છોડી પોતડી પહેરવાનું અને ચાદર ઓઢવાનું શરૂ કર્યું. આ સ્થળનું નામ જણાવો.

પીલીભીત
મદુરાઈ
ચંપારણ
આસનસોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ?

ગુજરાત યુનિવર્સિટી
લોકભારતી વિદ્યાપીઠ
સંસ્કૃત યુનિવર્સિટી
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP