મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ? સુરેશ જોષી કિશોરલાલ મશરૂવાલા કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી સુરેશ જોષી કિશોરલાલ મશરૂવાલા કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ? 1893 1897 1895 1894 1893 1897 1895 1894 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ? શાલીભદ્ર ખરે નારાયણ મોરેશ્વર દીનબંધુ ઉપાધ્યાય રવિપ્રસાદ જાની શાલીભદ્ર ખરે નારાયણ મોરેશ્વર દીનબંધુ ઉપાધ્યાય રવિપ્રસાદ જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિન્દ સ્વરાજમાં રેંટિયાની મારફતે હિન્દુસ્તાની કંગાલિયત મટે' એક ગાંધીજી માનતા. રેંટિયો શોધવા માટેની સૌ પ્રથમ જવાબદારી તેમણે કોને સોંપી ? અનસૂયાબહેન ગંગાબહેન દાનીબહેન ચારૂમતીબહેન અનસૂયાબહેન ગંગાબહેન દાનીબહેન ચારૂમતીબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. મહાત્માકુંજ હૃદયકુંજ સત્યાગ્રહકુંજ હરિજનકુંજ મહાત્માકુંજ હૃદયકુંજ સત્યાગ્રહકુંજ હરિજનકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ? પ્રહલાદ પારેખ કવિ શ્રી બોટાદકર ઝવેરચંદ મેઘાણી અનિલ જોષી પ્રહલાદ પારેખ કવિ શ્રી બોટાદકર ઝવેરચંદ મેઘાણી અનિલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP