Loading [Contrib]/a11y/accessibility-menu.js

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ?

મોરારજી ગોકુળદાસે
સુમતિ મોરારજીએ
ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે
પ્રાણલાલ દેવકરણ નાનજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ?

વૈકુંઠ તારા હૃદયમાં છે
બાઈબલનો નવો અર્થ
અનટુ ધીસ લાસ્ટ
ઉત્તમ માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ?

ડાહ્યાભાઈ મહેતા
શેઠ અંબાલાલ સારાભાઈ
સર ચીનુભાઈ બેરોનેટ
બેરીસ્ટર જીવણલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ?

ઝવેરચંદ મેઘાણી
અનિલ જોષી
કવિ શ્રી બોટાદકર
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP