મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'દાંડીકૂચ' એ ગાંધીજીનો સત્યાગ્રહ નીચેનામાંથી શેના માટે હતો ? બાળલગ્ન વિદેશી કાપડ દારૂબંધી મીઠાનો વેરો બાળલગ્ન વિદેશી કાપડ દારૂબંધી મીઠાનો વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. આ પુસ્તકનું નામ જણાવો. આરોગ્ય વિશેના મારા વિચારો સ્વસ્થ-આરોગ્યમય જીવન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેના મારા વિચારો સ્વસ્થ-આરોગ્યમય જીવન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ? ઉત્તમ માર્ગ વૈકુંઠ તારા હૃદયમાં છે અનટુ ધીસ લાસ્ટ બાઈબલનો નવો અર્થ ઉત્તમ માર્ગ વૈકુંઠ તારા હૃદયમાં છે અનટુ ધીસ લાસ્ટ બાઈબલનો નવો અર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1915 1919 1922 1917 1915 1919 1922 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. મધુ રાય હરિજન સેવા યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનિયન મધુ રાય હરિજન સેવા યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? મહાત્મા મંદિર ગાંધી નિવાસ કિર્તી મંદિર મોહન મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ કિર્તી મંદિર મોહન મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP