મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'દાંડીકૂચ' એ ગાંધીજીનો સત્યાગ્રહ નીચેનામાંથી શેના માટે હતો ? વિદેશી કાપડ બાળલગ્ન મીઠાનો વેરો દારૂબંધી વિદેશી કાપડ બાળલગ્ન મીઠાનો વેરો દારૂબંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ? વલ્લભભાઈ પટેલ નરહરિ પરીખ મહાદેવ દેસાઈ જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ નરહરિ પરીખ મહાદેવ દેસાઈ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આઝાદીની લડત સમયે કાયદાનો સવિનયભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈમાં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો 'હિન્દ સ્વરાજ' અને 'સર્વોદય' લઈ લોકોને જાહેરમાં વેચવા નિકળ્યા. એ સમયે એમની સાથે કોણ જોડાયું ? સરોજિની નાયડુ વિનાયક સાવરકર બાલ ગંગાધર તિલક ગોપાળકૃષ્ણ ગોખલે સરોજિની નાયડુ વિનાયક સાવરકર બાલ ગંગાધર તિલક ગોપાળકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી ? ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ શિવાનંદ આશ્રમ ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ શિવાનંદ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ? પંજાબ બિહાર ઓરિસ્સા ઉત્તર પ્રદેશ પંજાબ બિહાર ઓરિસ્સા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1915 1917 1919 1922 1915 1917 1919 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP